મુળ સુરવદર ગામના વતની અને હાલ મોરબી રહેતા સ્વ.જીતેન્દ્રભાઈ અંબારામભાઈ દેસાઈ (ઉમર વર્ષ47)નું તારીખ-05/06/2025ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે, તેઓ સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ (પૂર્વ નગરપાલિકા ચેરમેન)ના નાનાભાઈનુ દુ:ખદ અવસાન થયેલ છે.
સદગતનુ બેસણું :- તારીખ 07/06/2025ને શનિવાર સવારે 8 થી 10 કલાકે જય દ્વારકાધીશ પાર્ટી પ્લોટ, એસ.પી.રોડ,મોરબી ખાતે રાખેલ છે.
(નોંધ:- સસરા પક્ષનુ બેસણું સાથે રાખેલ છે)
સુરવદર બેસણું : તારીખ 09/06/2025 ને સોમવારે સાંજે 4.00 થી 5.30 રાખેલ છે
સુરેશભાઈ અંબારામભાઈ દેસાઈ
મિત જીતેન્દ્રભાઈ દેસાઈ
દીપ સુરેશભાઈ દેસાઈ
દેસાઈ પરિવાર ના જય શ્રી કૃષ્ણ
સસરા પક્ષ
ચંદુભાઈ લક્ષ્મણભાઈ ફેફર
દેવેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ફેફર
ફેફર પરિવાર ના જય શ્રી કૃષ્ણ