વાંકાનેરના વઘાસિયા ગામે વાડી વિસ્તારમાં લખનભાઈ સુરેશભાઈ ચૌહાણે ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.