Friday - Feb 13, 2026

મોરબી નિવાસી હંસાબેન પુરુષોત્તમભાઈ પનારાનું અવસાન શુક્રવારે બેસણું.

મોરબી નિવાસી હંસાબેન પુરુષોત્તમભાઈ પનારાનું અવસાન શુક્રવારે બેસણું.

મોરબી:- મોરબી નિવાસી સ્વ. હંસાબેન પુરુષોત્તમભાઈ પનારાનું તા - ૪/૫/૨૦૨૫ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
તેઓ જીતેન્દ્રભાઈ પી.પનારા (સાજન ટેઈલર) તથા ભાવેશ પી.પનારાના માતૃશ્રી થાય.
સદગત નું બેસણું તા - ૯/૫/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ 
સાંજે ૫ થી ૬ વાણંદ સમાજ ની વાડી, ઝવેરી શેરીના નાકે રાખેલ છે.

મો. ૯૮૯૮૮ ૪૫૫૪૯

મોરબી નિવાસી હંસાબેન પુરુષોત્તમભાઈ પનારાનું અવસાન શુક્રવારે બેસણું.