મોરબીના ઉમિયાનગરના વતની અને હાલ મોરબીમાં વસતા અને 14 વર્ષથી વકીલાતની સાથે જીએસટી અને ઇન્કમ ટેક્સમાં કન્સલ્ટન્ટસી કરે છે તાજેતરમાં તેઓએ સ્વામિનારાયણ યુનિવર્સીટી,કલોલ (ગાંધીનગર) થી “એન એનાલીટીકલ સ્ટડી ઓન ઈનપુટ ક્રેડીટ એન્ડ આઉટપુટ ક્રેડીટ ઇન જીએસટી: ઇસ્યુ એન્ડ ચેલેન્જીસ “ પર ડોક્ટર ઓફ ફિલોસોફી ઇન લો (પીએચડી) પૂર્ણ કર્યું છે
આજના સમયમાં જીએસટીને લગતી મુશ્કેલીઓ અને પડકાર અંગે વિસ્તૃત છણાવટ સાથેનો નિબંધ પ્રસ્તુત કરેલ છે જે આવનાર સમયમાં મોરબી જેવા ઔદ્યોગિક શહેરમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી બનશે
શૈક્ષણિક કારકીર્દી : M.com, DTLP,LL.M.PH.D