મોરબીમાં જન્માષ્ટમીથી પાંચ દિવસથી ભારે વરસાદ પડતા નદી નાલા છલકાયા હતા. ત્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલું નાલુ જૂનું થઈ ગયું હોય ભારે જર્જરીત થઈ ગયું હતું. આથી આ મોરબીના લીલાપર રોડ પર આવેલા નાલાના બે ટુકડા થઈ ગયા હતા અને પાણી રેલમછેલ થયું હતું.