Wednesday - Apr 22, 2026

હળવદ તાલુકાના માલણીયાદ નર્મદા કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

હળવદ તાલુકાના માલણીયાદ નર્મદા કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

સતરેક દિવસ પહેલા ધ્રાંગધ્રા તાલુકાના કુંડા – જસમતપર ગામની સીમમાં કેનાલમાં તણાઈ ગયેલ મુકેશભાઈ ગોરધનભાઇ સજાણીનો મૃતદેહ હળવદ તાલુકાના માલણીયાદ નર્મદા કેનાલમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.