મોરબી:- બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુપર થઇ રહેલા અત્યાચાર મામલે આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી અને વડાપ્રધાન આ મામલે તાત્કાલિક પગલાં લે તેવી માંગ સાથે નું આવેદન આપવામાં આવ્યું હતું.