મોરબીના લીલાપર ગામે 7 માર્ચ શુક્રવારના રોજ રાત્રે 9:00 કલાકે રામામંડળનુ આયોજન કરેલ છે.તો સૌ લોકોને તેમા પધારવા ભાવભર્યુ આમંત્રણ છે.