Thursday - Apr 23, 2026

શ્રી જાનકી નંદન હનુમાનજીના નવનિર્મિત મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

શ્રી જાનકી નંદન હનુમાનજીના નવનિર્મિત મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ટંકારા: ​નવ-નિર્મિત શ્રી જાનકી નંદન હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

​મહોત્સવની તારીખ: સંવત ૨૦૮૨ માગશર સુદ-૫ થી સુદ-૯.
​તારીખ: ૨૪-૧૧-૨૦૨૫ (સોમવાર) થી ૨૮-૧૧-૨૦૨૫ (શુક્રવાર).

​મૂર્તિ પ્રતિષ્ઠા: સોમવાર, તા. ૨૪-૧૧-૨૦૨૫ ના રોજ સવારે ૭:૦૦ કલાકે.

​મહાપ્રસાદ: બુધવાર, તા. ૨૬-૧૧-૨૦૨૫ ના રોજ બપોરે ૧૧:૩૦ કલાકે.

​વક્તા: પ.પૂ. શ્રી અરવિંદભાઈ જાની મહારાજ (જબલપુર).

​સ્થળ: ઇન્દ્રપ્રસ્થ સોસાયટી -૨, લતીપર રોડ, જબલપુરના પાટિયા પાસે, ટંકારા

​વિશેષ: પ્રતિષ્ઠા વિધિ, ધ્વજારોહણ, મહાઆરતી, અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.