મોરબીના ઇન્દિરાનગર ખાતે આવેલ એ.બી.કોર્પોરેશનના ગોડાઉનમાં કામ કરતા સમયે મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા યુસુફભાઈ નૂરમામદભાઈ ખુરેશી ઉ.50ને અચાનક ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.