મોરબી જિલ્લાના ખરેડા ગામે નિવાસ કરતા સ્વ. દૂધીબેન કાનજીભાઈ ડઢાણીયાનું 81 વર્ષે દુઃખદ અવસાન થયું.તેમનું બેસણું તારીખ 24/04/2023ને સોમવારે રાત્રે 8 થી 10 તેમના નિવાસ સ્થાને રાખેલ છે.
ચંદુભાઈ કાનજીભાઈ ડઢાણીયા 99094 84035