Friday - Jul 03, 2026

મોરબીના રફાળેશ્વરમાં યુવાનને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબીના રફાળેશ્વરમાં યુવાનને ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા ચતુરભાઈ જીવરાજભાઈ ચાવડા ઉ.33 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.