લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીની જાહેરાત વયમર્યાદાના કારણે હવે ડાયરો નહિ કરું…
પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનો નિર્ણય ગીર સોમનાથના પીઠડ ધામ જામવાળા ખાતે કરી જાહેરાત….હવે થી જ્યા સુધી જીવું ત્યાં સુધી ડાયરા બંધ આ મારા જીવનનો છેલ્લો ડાયરો
પદ્મશ્રી ભીખુદાન ગઢવી હવે ડાયરો નહિ કરે…