મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે વીજ થાંભલા પર કામ કરવા ચડેલા મુળ ઝારખંડ રાજ્યના વતની સુખદેવ ચુનિયાભાઈ લોહરા ઉ.વ.19 નામના યુવકને વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.