મોરબી:- મોરબીના નવા સજનપર ખાતે શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહ અંતર્ગત તારીખ 13/2/2025 ગુરૂવારના રોજ રાત્રે ભજન સંધ્યા યોજાશે..જે ભજન સંધ્યામાં નામી ભજન કલાકાર કિશોર મહારાજ અને સાથે ભરત પટેલ ભજનની રમઝટ બોલાવશે.
તો આ ભજન સંધ્યાનો લાભ લેવા માટે ગોરીયા પરિવાર તરફથી મોરબીની ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.
ભજન સ્થળ:- ઓમ વિલા નવા સજનપર