Saturday - May 16, 2026

ટંકારાના જીવાપર ગામે કૂવામાં પડી જવાથી આધેડનું મોત

ટંકારાના જીવાપર ગામે કૂવામાં પડી જવાથી આધેડનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર અમરાપર ગામની સીમમાં આવેલ કિશોરભાઈ રામજીભાઈ હળવદીયાની વાડીના કુવામા પડી જતા ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના રહેવાસી પ્રવીણભાઈ ગોવિંદભાઇ દેલવાડિયા ઉ.વ.50 નામના આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.