મોરબી: પરમ કૃપાળુ શ્રી મસાણી મેલડી માઁ ની અસીમ કૃપાથી, મોરબી આંગણે માઁ ના સાનિધ્યમાં "દિવ્ય નવચંડી યજ્ઞ" તથા "મહાપ્રસાદ" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પાવન અવસરે મોરબીની સર્વે ધર્મપ્રેમી જનતાને માઁ ના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું જાહેર આમંત્રણ છે.
તારીખ: ૧૭-૦૨-૨૦૨૬, મંગળવાર
ભક્તિમય કાર્યક્રમની રૂપરેખા:
યજ્ઞ પ્રારંભ: સવારે ૮:૦૦ કલાકે
મહાપ્રસાદ: બપોરે ૧૨:૩૦ કલાકે
યજ્ઞ પૂર્ણાહુતિ: બપોરે ૧:૦૦ કલાકે
આરતી મહા આરતી: સાંજે ૭:૦૦ કલાકે
શુભ સ્થળ:શ્રી મસાણી મેલડી માઁ નું મંદિર,
વીસી ફાટક અંદર,કેશવાનંદબાપુના આશ્રમની બાજુમાં,
ધોળેશ્વર સ્મશાન, મોરબી.