મોરબી : ઉનાળો શરૂ થતાંની સાથે જાત જાતના ચટાકેદાર અથાણાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે મોરબીમાં છેલ્લા ૯ વર્ષ થી પ્રખ્યાત તથા એકદમ ઘર બનાવટના શુદ્ધ અથાણા ખરીદવાનું જૂનું ,જાણીતું અને વિશ્વસનીય નામ એટલે જય બાલાજી અથાણા પર અથાણાં નું વેચાણ ચાલુ થઈ ગયું છે. મેનુ , ભાવ, સરનામું તમામ નીચે મુજબ છે.
કેમ જય બાલાજી અથાણાં જ ?
- ઘર ની બનાવટ- ઘરેથી જ વેપાર
- તદન વ્યાજબી ભાવ
- શુદ્ધ સીંગતેલ
- ઘેર દરાવેલ મરચું હળદર મસાલા નો ઉપયોગ
- કલર કેમિકલ રહિત
- ૨૫૦ ગ્રામ નું ટ્રાયલ પેક પણ મળશે.
- રિટેલ શોપ માં હોલસેલ ભાવ થી મળશે
અથાણાં નામ:
ગોળ કેરી
કેયળા
લાલ મરચા
ગુંદા કેરી
ગાજર કેરી
લસણ કેરી
મુરબ્બો,
ચણા મેથી
રાજસ્થાની અથાણાં
પંજાબી અથાણું
ડારા- ગરમર,
રાયતા -મરચા, જેવા ૨૫ થી પણ વધારે અથાણાં ની વેરાયટી જોવા મળશે.
(કોઈ અથાણું લાઈવ ટેસ્ટ કરી ને લઇ શકો છો)
વધુ માહિતી માટે નીચે મેનુ પણ આપેલ છે.
રેગ્યુલર ભાવ
250gm - 70 રૂપિયા*,
500 gm- 140 રૂપિયા*
1 Kg. - 280 રૂપિયા*
????સરનામું :
" જય બાલાજી અથાણાં "
શ્રદ્ધા, હિરલ પોઇન્ટની બાજુની શેરી,
હરિ ટાવરની બાજુમાં.
રવાપર (ગામ).
સમય: સવારે 8:30 થી સાંજના 8:00
????9879275411 - ત્રિભોવનભાઈ મારવણીયા
????9924732373 - ચંદ્રિકાબેન મારવણીયા
(લોટસ-158વાળા) (સમલીવાળા ) હોમ (ડિલિવરી પ્રથા બંધ છે જેની ખાસ નોંધ લેશો જી) )
- મોરબી ના રિટેલર દુકાન ભાઈ તથા ઘરે થી વ્યાપાર કરતા બહેનો પણ આવકાર્ય છે. હોલસેલ ભાવ થી અથાણાં મળી જશે.