Thursday - Jul 02, 2026

મોરબીના રંગપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબીના રંગપર ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબીના રંગપર ગામે રહેતા ધરમશીભાઈ દાનાભાઈ સાગઠિયા ઉ.40 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.