Saturday - May 02, 2026

રામધન આશ્રમે ભગવાન રામદેવપીરનો પ્રાગટય ઉત્સવ ઉજવાયો

રામધન આશ્રમે ભગવાન રામદેવપીરનો પ્રાગટય ઉત્સવ ઉજવાયો

મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ રામધન આશ્રમના તાજેતરમાં ભગવાન રામદેવપીરના પ્રાગટય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.ભગવાન રામદેવપીરના પ્રાગટય ઉત્સવની ઉજવણી યજ્ઞ, ધ્વજારોહણ, ભજન અને મહાપ્રસાદનો કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાભેર લાભ લીધો હતો. તેમ રામધન આશ્રમના મહંત ભાવેશ્ર્વરી માતાજી અને મુકેશભાઈ ભગતની યાદીમાં જણાવાયું છે.

રામધન આશ્રમે ભગવાન રામદેવપીરનો પ્રાગટય ઉત્સવ ઉજવાયો