Saturday - May 16, 2026

મોરબીના શહીદ જવાનના પરિવારને અજય લોરિયા દ્વારા એક લાખની સહાય આપશે.

મોરબીના શહીદ જવાનના પરિવારને અજય લોરિયા દ્વારા એક લાખની સહાય આપશે.

મોરબી: મોરબીના વતની અને ભારતીય સેનામાં જવાન તરીકે ફરજ બજાવતા અને મહારાષ્ટ્ર ખાતે ફરજ દરમિયાન શહીદ થયેલા ગણેશભાઈ મનસુખભાઈ પરમારની આજે અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા, આ સાથે યાત્રામાં જોડાયેલા સેવાએ એજ સંપત્તિ ફાઉન્ડેશન ગ્રુપના ઓનર અજયભાઈ લોરીયા દ્વારા શહીદ જવાના પરિવારને રૂપિયા 1,00,000 ની સહાય આપવાની જાહેરાત કરી હતી.