Monday - Jul 06, 2026

મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવનમાં આજે સાંજે સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાશે

મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવનમાં આજે સાંજે સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાશે

મોરબી : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. ત્યારે વિજયભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા આજે તારીખ 23 જૂનના રોજ મોરબીમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 4 થી 6 કલાક દરમિયાન મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે સ્મૃતિવંદના- પ્રાર્થના સભા યોજાશે.