Saturday - Jul 04, 2026

વાંકાનેરમાં વીજશોક લાગતા આધેડનું મોત

વાંકાનેરમાં વીજશોક લાગતા આધેડનું મોત

મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં રમેશભાઈ બચુભાઇ દેવથરીયા ઉ.56 નામના આધેડને ખેતરમાં વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતે મૃત્યુના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.