વિશ્વ પુસ્તક દિવસના રોજ યુવાઓમાં વાંચન અને લાઈબ્રેરી પ્રત્યે ફરી રસ જગાડવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે તારીખ 23 એપ્રિલે સાંજે 5 થી 7 વાગ્યા સુધી મોરબીના કેસરબાગ ખાતે જય વસાવડાના વક્તવ્યનો કાર્યક્રમ યોજાશે.