Friday - Jul 03, 2026

મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી.

મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી.

મોરબીઃ આ ઉત્સવમાં ભગવાન શ્રી રામ ચંદ્રજીની મહાઆરતી અને વિવિધ ફ્રૂટના જ્યુસ અને ફૂલ વડે મોરબીના ભક્તો એ રામ દરબારનો મહાભિષેક કરવામાં આવ્યો હતો.

આ ઉત્સવમાં વધુ આનંદ પ્રદાન કરવા વૃંદાવન થી ગુડાકેશ પ્રભુજી પધાર્યા હતા અને શ્રી રામ કથાનું બધા ને આસ્વાદન કરાવ્યું હતું. ભગવાનના મહાહરીનામ સંકીર્તન સાથે આ ઉત્સવ ઉજવામાં આવ્યો હતો અને લોકો ખુબ આનંદ પૂર્વક નાચ્યાં હતા.

મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી.
મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી.
મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી.
મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી.

વિશેષ રૂપે નાના બાળકો દ્વારા ભગવાનના ચિત્રો બનાવી ને ભગવાનને અર્પણ કર્યા હતા.

આ મહામહોત્સ્વમાં મોરબી થી અતુલ વિષ્ણુ દાસ દ્વારા સર્વે ને અપીલ કરવામાં આવી કે સર્વે મોરબીની જનતા એ ભગવાનના ઉત્સવોમાં ભાગ લેવો જોઈએ અને ટૂંક સમય માં ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા ઉત્સવ આવી રહ્યો છે તો આ વર્ષે મોરબીના આસ પાસ ના ગામડાઓ માં પણ જગન્નાથજીનો રથયાત્રા મહોત્સવ ઉજવાશે. જેથી સર્વે લોકો પોતાનો સાથ સહયોગ આપી ભગવાનના ઉત્સવો માં વધુ સહભાગી બને તેમ તેમને જણાવ્યું હતું.

મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરવામાં આવી.