Saturday - Jul 04, 2026

મોરબીના પ્રકૃતિ પ્રેમી પ્રાણજીવનભાઈના જન્મ દિવસ નિમિત્તે 400થી વધુ રોપાનું વિતરણ.

મોરબીના પ્રકૃતિ પ્રેમી પ્રાણજીવનભાઈના જન્મ દિવસ નિમિત્તે 400થી  વધુ રોપાનું વિતરણ.

મોરબી:- આજે તારીખ ૨૧/૮/૨૦૨૫ ના રોજ મોરબી ખાતે બે અલગ અલગ સ્થળે ફ્રી રોપા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમ મોરબીના પ્રકૃતિ પ્રેમી તરીકે ઓળખાતા પ્રાણજીવનભાઈ કાલરિયા ના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું, આ આયોજન મધૂરમ ફાઉન્ડેશનના મધુસૂદન પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું. બંને સ્થળપર મળીને રોપા વિતરણમાં લોકોનો અદભૂત પ્રતિસાદ જોવા મળ્યો હતો જેમાં 400 થી વધુ રોપાઓ પલવારમાં વિતરણ થઈ ગયા હતા,
 

મોરબીના પ્રકૃતિ પ્રેમી પ્રાણજીવનભાઈના જન્મ દિવસ નિમિત્તે 400થી  વધુ રોપાનું વિતરણ.
મોરબીના પ્રકૃતિ પ્રેમી પ્રાણજીવનભાઈના જન્મ દિવસ નિમિત્તે 400થી  વધુ રોપાનું વિતરણ.
મોરબીના પ્રકૃતિ પ્રેમી પ્રાણજીવનભાઈના જન્મ દિવસ નિમિત્તે 400થી  વધુ રોપાનું વિતરણ.