Tuesday - Apr 28, 2026

વાવાઝોડાની આગાહી હોવાથી અગમચેતી ભાગરૂપે વેજલપર ગામમાં વાડી વિસ્તારના મજૂરને વેજલપર પ્રાથમિકશાળા માં સ્થળાંતરિત કરાયા.

વાવાઝોડાની આગાહી હોવાથી અગમચેતી ભાગરૂપે વેજલપર ગામમાં વાડી વિસ્તારના મજૂરને વેજલપર પ્રાથમિકશાળા માં સ્થળાંતરિત કરાયા.

વાવાઝોડા ની આગાહી હોવાથી  અગમચેતી ના ભાગ રૂપે વેજલપર ગામ માં વાડી વિસ્તાર ના મજૂર ને વેજલપર પર્થમિક શાળા માં ૧૫૦ થી ૨૦૦ લોકો નું વેજલપુર પથામિક શાળા ના શિક્ષકો સરપંચ તેમજ વેજલપુર.  ગામ ના સેવાભાવિ લોકો ના સહિયારા પયાસ થી સ્થાંતર કરેલ છે

વાવાઝોડાની આગાહી હોવાથી અગમચેતી ભાગરૂપે વેજલપર ગામમાં વાડી વિસ્તારના મજૂરને વેજલપર પ્રાથમિકશાળા માં સ્થળાંતરિત કરાયા.