Tuesday - Apr 28, 2026

મોરબી પુણ્યતિથી નિમિતે વૃક્ષારોપણ કરી સાર્થક શ્રદ્ધાંજલિ

મોરબી પુણ્યતિથી નિમિતે વૃક્ષારોપણ કરી સાર્થક શ્રદ્ધાંજલિ

મોરબીમાં સ્વ.ગૌરીબેન છગનભાઈ વડસોલાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિએ તેમના પરિવારે દરેક વાર્ષિક પુણ્યતિથિએ 15 વૃક્ષો વાવી.વિશ્વ પર્યાવરણની ઉજવણીના ભાગરૂપે અત્યાર સુધીમાં 125 વૃક્ષોનું વાવેતર અને ઉછેરનો સંકલ્પ લીધો છે.