મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અજયભાઈ રવજીભાઈ ચાવડા ઉ.29 નામના યુવકે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.